ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? પ્રેમાનંદ અખો શામળ ભાલણ પ્રેમાનંદ અખો શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. ભારદ્વાજ વિજય હર્ષલ પુષ્કર્ણા નાગેન્દ્ર વિજય વિયજયગુપ્ત મૌર્ય ભારદ્વાજ વિજય હર્ષલ પુષ્કર્ણા નાગેન્દ્ર વિજય વિયજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ માનવીની ભવાઈ વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ વળામણાં પાછલે બારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP