ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્યાંજલિ કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્યાંજલિ કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? છપ્પા ઊર્મિગીત પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત પદ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે નિરંજન ભગત સુરેશ દલાલ રમણલાલ સોની હરીન્દ્ર દવે નિરંજન ભગત સુરેશ દલાલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP