ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અજ્ઞેય ઈર્શાદ નિરલા અદલ અજ્ઞેય ઈર્શાદ નિરલા અદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દયારામ કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દયારામ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP