ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નર્મદ ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અરદેશર ખબરદાર બાલાશંકર કંથારિયા મૂળશંકર મૂલાણી વાઘજી ઓઝા અરદેશર ખબરદાર બાલાશંકર કંથારિયા મૂળશંકર મૂલાણી વાઘજી ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? પ્રફુલ દવે ધૂમકેતુ મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ પ્રફુલ દવે ધૂમકેતુ મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP