યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ
મહાકવિ પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ?

કિશોરી શક્તિ યોજના
સરસ્વતી સાધના યોજના
ચિરંજીવી યોજના
કૃષિ તાલીમ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ?

બ્લડ સુગર
સીરમ ફેરીટીન
કોલસ્ટરોલ
હિમોગ્લોબીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP