યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મીરાંબાઈ
મહાકવિ પ્રેમાનંદ
ભક્તકવિ દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે ?

વાહન વ્યવહાર માટેના રસ્તાઓ
સાયન્સ કોલેજ
દવાખાનું અને હોસ્પિટલ
હોટલ અને લોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે ?

શિક્ષણ વિભાગ
ગ્રામ વિકાસ વિભાગ
આરોગ્ય વિભાગ
મહિલા અને બાળવિકાસ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના ___ ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી ?

આપેલ તમામ
આયુર્વેદ અને યોગ માત્ર
યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર
સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

જવાહરલાલ નેહરુ
રાજીવ ગાંધી
વિનોબા ભાવે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

મિશન મંગલમ
આપેલ પૈકી કોઈ નહીં
કિશોરી શક્તિ યોજના
ચિરંજીવી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP