યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ
મહાકવિ પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ?

ઈ.સ. 1996-97
ઈ.સ. 1991-92
ઈ.સ. 1987-88
ઈ.સ. 1993-94

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ?

બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
વેચાણ વ્યવસ્થા સુધારવી
તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.
આપેલ તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે.

એક પણ નહીં
પાસપોર્ટ
આધાર
ડ્રાઈવિંગ લાઈસન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ?

6 વર્ષથી નીચેના બાળકો
15-44 વર્ષની વયજૂથની મહિલા
આપેલ તમામ
સગર્ભા અને ધાત્રી મહિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP