ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યુગવંદના યાત્રા ધ્વનિ ઉષા-સંધ્યા યુગવંદના યાત્રા ધ્વનિ ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. હાસ્યનવલ લલિતનિબંધ હાસ્યનાટક રોજનીશી હાસ્યનવલ લલિતનિબંધ હાસ્યનાટક રોજનીશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP