ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ મર્દાના આપેલ પૈકી કોઇ નહી બૈજુ સારંગદેવ મર્દાના આપેલ પૈકી કોઇ નહી બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP