સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
ફરજીયાત છે.
મરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

લોકસભાના સ્પીકર
રાજયસભાના ડેપ્યુટી સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે.

વૈધાનિક સંસ્થા
એક પણ નહીં
બંધારણીય સંસ્થા
અર્ધન્યાયિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP