સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

મરજિયાત છે.
જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
ફરજીયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

નરચંદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ
મલયગીરીસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ.એમ. એન. દેસાઈ
પ્રા. નિરંજન દવે
શ્રી વી. આર. મહેતા
ડૉ. પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

રાજા સર ટી. માધવરાવ
હરિપ્રસાદ શાસ્ત્રી
જી.એચ. દેસાઈ
સ્નેટલી રાઈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડુગોંગ શું છે ?

સમુદ્રી ઘાસ
મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર
સમુદ્રી ગાય
પરવાળા દ્વીપનો પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP