ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? વિનોદ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી વિનોદ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ મત્લા, મકતા નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ મત્લા, મકતા નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? આસિમ રાંદેરી ‘શૂન્ય’ પાલનપુરી જ્યોતીન્દ્ર દવે હરિન્દ્ર દવે આસિમ રાંદેરી ‘શૂન્ય’ પાલનપુરી જ્યોતીન્દ્ર દવે હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ સુખલાલ, સુશીલા : વેવિશાળ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ સુખલાલ, સુશીલા : વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP