ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? સુલતાનપુર અમદાવાદ મહેમદાવાદ હિંમતનગર સુલતાનપુર અમદાવાદ મહેમદાવાદ હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? બહુચરાજી અંબાજી સિદ્ધપુર હળવદ બહુચરાજી અંબાજી સિદ્ધપુર હળવદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? અજિતનાથ મહાવીર સ્વામી આદિનાથ મલ્લિનાથ અજિતનાથ મહાવીર સ્વામી આદિનાથ મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? મુઝફર શાહ અકબર ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી મુઝફર શાહ અકબર ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP