ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? નાઈટ સરસ્વતી રાઈટ શારદા નાઈટ સરસ્વતી રાઈટ શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? કવિ નર્મદ અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? બાદશાહ સુજાણ રાજા રખીદાસ બાદશાહ સુજાણ રાજા રખીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP