ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? સાંઈરામ દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે સાંઈરામ દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નર્મદ નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નર્મદ નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. સ્રગ્ધરા મનહર પૃથ્વી દોહરો સ્રગ્ધરા મનહર પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી નવલરામ દલપતરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ દલપતરામ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP