ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો વજીર સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો વજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? શૈલ ગુફાઓ સ્તંભાલેખ ભીંતચિત્રો સ્તૂપ શૈલ ગુફાઓ સ્તંભાલેખ ભીંતચિત્રો સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? પાટણ સોમનાથ સુરત અમદાવાદ પાટણ સોમનાથ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP