ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ પ્રેમાનંદ ભોજો શામળ દયારામ પ્રેમાનંદ ભોજો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? નાથાલાલ દવે સુંદરજી બેટાઈ નિરંજન ભગત રમેશ પારેખ નાથાલાલ દવે સુંદરજી બેટાઈ નિરંજન ભગત રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 6 ઠ્ઠી સદીથી 8મી સદી 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP