ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ? લાભશંકર ઠાકર નર્મદાશંકર દવે મણિલાલ હ. પટેલ જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર નર્મદાશંકર દવે મણિલાલ હ. પટેલ જયંતીલાલ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? રાસ પ્રભાતિયા ગરબી કાફી રાસ પ્રભાતિયા ગરબી કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા નવલિકા વાર્તા એકાંકી નવલકથા નવલિકા વાર્તા એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP