ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
ક.મા.મુનશી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ?

ચંદુલાલ બેચરદાસ પટેલ
કે કા શાસ્ત્રી
યોગેન્દ્ર વ્યાસ
રતિલાલ સો.નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

દલપત પઢિયાર
રાવજી પટેલ
રઘવાજી માઘડ
પ્રિયકાંત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP