ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? કનૈયાલાલ મુનશી મૈથિલીશરણ ગુપ્ત મનુભાઈ પંચોળી સુમિત્રાનંદન પંત કનૈયાલાલ મુનશી મૈથિલીશરણ ગુપ્ત મનુભાઈ પંચોળી સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? ઉશનસ્ સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ ધના કેશવ કાકડિયા લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા લાલજી સુતાર વીરજી લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP