ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

બાલાશંકર કંથારિયા
૨.વ. દેસાઈ
કેશવલાલ ધ્રુવ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP