ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર મણિશંકર રત્નજી ભટ્ટ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક નિબંધ નવલકથા નવલિકા નાટક નિબંધ નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદશંકર નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદશંકર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP