ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહનલાલ પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહનલાલ પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? સેહની આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ માંથી કોઈ નહી આપેલ બંને સેહની આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ માંથી કોઈ નહી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ખબરદાર ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ઝવેરચંદ મેઘાણી ખબરદાર ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP