ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP