ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? દેશળજી પરમાર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. આનંદલોક અવસર ક્રોસ રોડ પવનદંડી આનંદલોક અવસર ક્રોસ રોડ પવનદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? સોનેટ ગઝલ ખાંયણા હાઈકુ સોનેટ ગઝલ ખાંયણા હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP