ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ભાષા નિયામકની કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? રમણલાલ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP