ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1879 1878 1882 1881 1879 1878 1882 1881 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? મગદલ્લા માંગરોળ ઉમરગામ વલભી મગદલ્લા માંગરોળ ઉમરગામ વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. એક પણ નહિ ભીમદેવ-2 રાણા વીરસિંહ રૂડા દેવી એક પણ નહિ ભીમદેવ-2 રાણા વીરસિંહ રૂડા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP