યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ?

રસીકરણ કાર્યક્રમ
પ્રાથમિક શિક્ષણ
નાના ઉદ્યોગોને મૂડી સહાય
સોલાર પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___

સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.
આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે.
ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે.
ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

જવાહરલાલ નેહરુ
રાજીવ ગાંધી
ગાંધીજી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP