ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવ્રુતિ શરૂ કરેલ ? જાપાન અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાંસ જાપાન અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 9 નવેમ્બર 10 ઓક્ટોબર 10 નવેમ્બર 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 10 નવેમ્બર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. દાદાભાઈ નવરોજી ખારશેદજી ફેરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ દાદાભાઈ નવરોજી ખારશેદજી ફેરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 25% 24% 22% 21% 25% 24% 22% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP