યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ?

10 લાખથી વધુ વસ્તીવાળા
10-15 લાખથી વધુ વસ્તીવાળા
1 કરોડથી વધુ વસ્તીવાળા
50 લાખથી વધુ વસ્તીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

ભક્તકવિ દયારામ
મીરાંબાઈ
મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ICDS યોજનામાં સૌથી પાયાનો કાર્યકર કોણ છે ?

આંગણવાડી વર્કર
આંગણવાડી સુપરવાઈઝર
ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP