Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 1.4 14 7 21 1.4 14 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 15 9 6 10 15 9 6 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 342 અનુ. 341 અનુ. 340 અનુ. 342(A) અનુ. 342 અનુ. 341 અનુ. 340 અનુ. 342(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Would you like ___ to drink ? something somebody anything anybody something somebody anything anybody ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? સમુદ્રગુપ્ત અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP