Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 7 21 14 1.4 7 21 14 1.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ નંદલાલ બોઝ રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ નંદલાલ બોઝ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 2.5 1 0.5 2 2.5 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. અંતઃગ્રહણ રસ સંકોચન ઉત્સર્જન આપેલ તમામ અંતઃગ્રહણ રસ સંકોચન ઉત્સર્જન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ? બચાવ પક્ષ ચઢાઈ કરનાર પક્ષ એક પણ નહીં બંને પક્ષ બચાવ પક્ષ ચઢાઈ કરનાર પક્ષ એક પણ નહીં બંને પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે ? 11 9 15 6 11 9 15 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP