યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?

રોજગાર વિનિમય કચેરી
મામલતદાર કચેરી
કલેકટર કચેરી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ?

ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા
ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા
વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા
શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ?

શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના
મુખ્યમંત્રી આવાસ યોજના
સરદાર પટેલ આવાસ યોજના
ઇન્દિરા આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કરી હોસ્ટેલની યોજના શરૂ કરી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સમરસ હોસ્ટેલ
કુમાર કન્યા છાત્રાલય
એકલવ્ય હોસ્ટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

અનુસૂચિત જાતિ
જનરલ કેટેગરી
અનુસૂચિત જનજાતિ
પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP