યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? નિર્મલ ગ્રામ એકપણ નહીં સ્વાગત ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ એકપણ નહીં સ્વાગત ઈ-ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી ? પાંચમી નવમી આઠમી સાતમી પાંચમી નવમી આઠમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ? નાણાસંસ્થાઓને મુડી આપવા નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે. નબળા વર્ગના વિદ્યાર્થીઓ નાણાસંસ્થાઓને મુડી આપવા નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે. નબળા વર્ગના વિદ્યાર્થીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી ગાંધીજી જવાહરલાલ નેહરુ વિનોબા ભાવે રાજીવ ગાંધી ગાંધીજી જવાહરલાલ નેહરુ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 12 20 18 24 12 20 18 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? તીર્થગ્રામ યોજના પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું જ્યોતિગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP