Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
A અને B મળી કોઈ કાર્યને 7(1/5) દિવસમાં પૂરું કરે છે. A અને B ની 5 કુશળતાનો ગુણોત્તર 3 : 2 છે, તો “A” એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે ?

15
16
12
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટીસ
કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP