પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

રોડ અકસ્માત
આત્મઘાતી હુમલાથી
વિમાનની દુર્ઘટનાને કારણે
હૃદયરોગના હુમલાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ?

અનુસૂચિ - 1,2 અને 3
અનુસૂચિ - 2 અને 4
અનુસૂચિ - 3 અને 4
અનુસૂચિ - 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ?

જી.વી. કે. રાવ
બળવંતરાય મહેતા
દિલીપસિંહ ભૂરિયા
રામસિંહ પુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP