પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? સુનિલ કોઠારી ચીમનભાઈ ત્રિવેદી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી ચીમનભાઈ ત્રિવેદી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ? બલરામ મોન્ટુ દેવનાથ વિકાસ પાંડે શ્યામ લાલ બલરામ મોન્ટુ દેવનાથ વિકાસ પાંડે શ્યામ લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ? મલ્લેશ્વરી વિશ્વનાથન આનંદ લિયેન્ડર પેસ ગીત શેઠી મલ્લેશ્વરી વિશ્વનાથન આનંદ લિયેન્ડર પેસ ગીત શેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? નૈવેધ ઘરેબાહિરે ગીતાંજલિ ગોરા નૈવેધ ઘરેબાહિરે ગીતાંજલિ ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP