પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. ભગવાનદાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ? સખેરવો પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ બુકર પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ સખેરવો પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ બુકર પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ખેતી વિજ્ઞાન ટેકનોલોજી સાહિત્ય અને પત્રકારત્વ ખેતી વિજ્ઞાન ટેકનોલોજી સાહિત્ય અને પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? મધર ટેરેસા કામરાજ માણેકશા ઈન્દિરા ગાંધી મધર ટેરેસા કામરાજ માણેકશા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ? મહાવીર ચક્ર પરમવીર ચક અશોક ચક્ર કીર્તિ ચક્ર મહાવીર ચક્ર પરમવીર ચક અશોક ચક્ર કીર્તિ ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP