પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ભગવાનદાસ
ડૉ. એસ. રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

ડૉ.રઘુવીર ચૌધરી
શંખ ઘોષ
પ્રતિભા રે
ભાલચંદ્ર નામદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?

કામરાજ
ઈન્દિરા ગાંધી
મધર ટેરેસા
માણેકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ગોવિંદ વલ્લભ પંત
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?

બી. એન. સરકાર
કાનન દેવી
પૃથ્વીરાજ કપુર
દેવિકા રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP