પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? Indian institute of Science Council for scientific and industrial Research University Grants Commission Defence Research and Development Organization Indian institute of Science Council for scientific and industrial Research University Grants Commission Defence Research and Development Organization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ? ચિકિત્સા અર્થશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ચિકિત્સા અર્થશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતમાધુરી ગીતા-ગૂર્જરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીતા-ગૂર્જરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? શંખ ઘોષ નિરેન્દ્રનાથ ચક્રબોર્તી મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી શંખ ઘોષ નિરેન્દ્રનાથ ચક્રબોર્તી મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર કપિલદેવ ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર કપિલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP