પુરસ્કાર (Awards) વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ? આગાખાન એવોર્ડ એબેલ એવોર્ડ મેન બુકર પ્રાઈઝ યુનેસ્કો કલિંગ એવોર્ડ આગાખાન એવોર્ડ એબેલ એવોર્ડ મેન બુકર પ્રાઈઝ યુનેસ્કો કલિંગ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? અમ્પાયર, અધિનિર્ણાયક કોચ, શિક્ષક રમત સંબંધિત સંપાદક રમતવીર અમ્પાયર, અધિનિર્ણાયક કોચ, શિક્ષક રમત સંબંધિત સંપાદક રમતવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? મધુસૂદન ઢાંકી સુનિલ કોઠારી ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા મધુસૂદન ઢાંકી સુનિલ કોઠારી ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP