પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ? લિયેન્ડર પેસ વિશ્વનાથન આનંદ મલ્લેશ્વરી ગીત શેઠી લિયેન્ડર પેસ વિશ્વનાથન આનંદ મલ્લેશ્વરી ગીત શેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સત્યજિત રે મૃણાલ સેન સ્મિતા પાટીલ ભાનુ અથૈયા સત્યજિત રે મૃણાલ સેન સ્મિતા પાટીલ ભાનુ અથૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? વન્યજીવો મૃદાવરણ જીવાવરણ પર્યાવરણ વન્યજીવો મૃદાવરણ જીવાવરણ પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? દેવિકા રાણી કાનન દેવી બી. એન. સરકાર પૃથ્વીરાજ કપુર દેવિકા રાણી કાનન દેવી બી. એન. સરકાર પૃથ્વીરાજ કપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP