પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? જ્ઞાનપીઠ એવોર્ડ ધન્વંતરી એવોર્ડ આર્યભટ્ટ એવોર્ડ ફાળકે એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ ધન્વંતરી એવોર્ડ આર્યભટ્ટ એવોર્ડ ફાળકે એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ખેતી સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી વિજ્ઞાન ખેતી સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP