સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે
આપેલ પૈકી કોઈ નહીં
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે.
સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'પૂંછડિયા તારા' સાથે નામ જોડાયેલું છે તે ખગોળવિદ્ કોણ ?

કાસવજી દાદાભાઈ નાયગામવાલા
મેઘનાદ સહા
મેલાણી કલ્લત વેણુ બપ્પુ
ડૉ.સંપૂર્ણાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP