ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ?

કન્યાકુમારી
રામેશ્વરમ્
ચેન્નાઈ
પોંડિચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

વિજયઘાટ
લાલઘાટ
રાજઘાટ
શાસ્ત્રીઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

વિક્રમ સારાભાઈ
અનસુયાબેન સારાભાઈ
ગૌતમ સારાભાઈ
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.

મહાત્મા ગાંધી
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
પંડિત મદન મોહન માલવીય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.

ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે
મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે.
મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા
વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

કાર્ડિયોગ્રામ
મુસાફિર
અગન પંખ
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP