ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

નાનાભાઈ ભટ્ટ
ઠક્કરબાપા
જુગતરામ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

ફ્રેડરિક ટેલર
ફ્રેડરિક હઝબર્ગ
માઈકલ જુસીયસ
આર.સી. ડેવિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

ડૉ.વર્ગીસ કુરિયન
ત્રિભુવનદાસ પટેલ
એમ.એમ. પટેલ
રામસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ?

રાષ્ટ્રીય શિક્ષા દિવસ
રાષ્ટ્રીય ગૌરવ દિવસ
રાષ્ટ્રીય જલ દિવસ
રાષ્ટ્રીય પરિવર્તન દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
દાદાભાઈ નવરોજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ?

ચાંપશીભાઈ ઉદેશી
રવિશંકર રાવળ
હાજી અલ્લારખાં શિવજી
બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP