Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

ઠક્કરબાપા
જુગતરામ
નાનાભાઈ ભટ્ટ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?

અનસુયાબેન પટેલ
પૂર્ણિમાબેન પકવાસા
મણીબેન પટેલ
રત્નાબેન પલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
રાકેશ શર્મા
સતીશ શર્મા
કલ્પના ચાવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ?

વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
દાદા ધર્માધિકારી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

ત્રિભુવનદાસ પટેલ
રામસિંહ પરમાર
એમ.એમ. પટેલ
ડૉ.વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

વિક્રમ સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
અનસુયાબેન સારાભાઈ
ગૌતમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP