ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા જુગતરામ નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ ઠક્કરબાપા જુગતરામ નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ રત્નાબેન પલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતીશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતીશ શર્મા કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દાદા ધર્માધિકારી ગાંધીજી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દાદા ધર્માધિકારી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? વિક્રમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ગૌતમ સારાભાઈ વિક્રમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ગૌતમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP