ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા જુગતરામ રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ઠક્કરબાપા જુગતરામ રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક હઝબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દેવાંગ મહેતા દિગંત ઓઝા દિગંત મહેતા પિત્રોડા દેવાંગ મહેતા દિગંત ઓઝા દિગંત મહેતા પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP