ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા હંસરાજ
બી. આર. આંબેડકર
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઇ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ક્રિસ્ટોફર કોલીટ
ચાર્લ્સ લિંડબ્લોમ
હીરાલ્ડ લાસવેલ
યેઝેકેલ ડ્રોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બૌદ્ધ ધર્મના પ્રચાર
બંધારણના ઘડવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

રામસિંહ પરમાર
એમ.એમ. પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ડૉ.વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ?

પદ્મજા નાયડુ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP