ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? દયાનંદ સરસ્વતી મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ત્રિભુવનદાસ પટેલ ડૉ.વર્ગીસ કુરિયન રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ત્રિભુવનદાસ પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ રાજગોપાલાચારી પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP