પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1961 1960 1963 1959 1961 1960 1963 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? ઝીણાભાઈ દરજી અન્ના હજારે મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. ઝીણાભાઈ દરજી અન્ના હજારે મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે ? અગિયાર નવ પાંચ સાત અગિયાર નવ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમીશનની રચના કરવાની જવાબદારી કોની છે ? માન. મુખ્યમંત્રીશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP