ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ દાદાભાઈ નવરોજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દયારામ દુર્ગારામ મહેતાજી દલપતરામ મહીપતરામ રૂપરામ દયારામ દુર્ગારામ મહેતાજી દલપતરામ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP