Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. સ્વામીનાથન
ડૉ. હોમીભાભા
ડૉ. કુરિયન
ડૉ. મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
બબલાભાઈ મહેતા
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

અનસુયાબેન સારાભાઈ
વિક્રમ સારાભાઈ
ગૌતમ સારાભાઈ
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ
બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય
સી.આર. દાસ - દેશબંધુ
અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

અમૃતાનંદમીય દેવી
અનંતાનંદતીર્થ
શ્રી શ્રી રવિશંકર
રજનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

ચાણક્ય
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP