ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. સ્વામીનાથન
ડૉ. મનમોહનસિંહ
ડૉ. હોમીભાભા
ડૉ. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી રામસિંહ પરમાર
શ્રી ત્રિભોવનદાસ પટેલ
શ્રી મોતીભાઈ ચૌધરી
ડૉ.વી. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
મોતીભાઇ અમીન
રાવ ખેંગારજી ત્રીજા
ફતેહસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

માનવેન્દ્રનાથ ટાગોર
અવનિન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ?

રામાનુજ
શકુંતલા દેવી
રાણી પાણીગ્રહી
રાજા રમન્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP