ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય સી.આર. દાસ - દેશબંધુ અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય સી.આર. દાસ - દેશબંધુ અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ શ્રી શ્રી રવિશંકર રજનીશ અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ શ્રી શ્રી રવિશંકર રજનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP