ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? દિવાળીબેન ભીલ હમીદા મીર દમયંતી બરડાઈ મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ હમીદા મીર દમયંતી બરડાઈ મિનલ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ મણીબેન પટેલ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ મણીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? ડૉ.બી. આર. આંબેડકર માલ્યસ મેક્સવેબર માર્કસ ડૉ.બી. આર. આંબેડકર માલ્યસ મેક્સવેબર માર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય જલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP