ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ગોધરા સંતરામપુર ઝાલોદ દાહોદ ગોધરા સંતરામપુર ઝાલોદ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? આર.સી. ડેવિસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દિગંત ઓઝા દિગંત મહેતા પિત્રોડા દેવાંગ મહેતા દિગંત ઓઝા દિગંત મહેતા પિત્રોડા દેવાંગ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? હમીદા મીર દિવાળીબેન ભીલ મિનલ રાઠોડ દમયંતી બરડાઈ હમીદા મીર દિવાળીબેન ભીલ મિનલ રાઠોડ દમયંતી બરડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP