ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? સ્વામી આનંદ પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર સ્વામી આનંદ પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ? અબ્દુલ કલામ જહોન રસ્કિન શેકસપિયર રિચાર્ડ બચ અબ્દુલ કલામ જહોન રસ્કિન શેકસપિયર રિચાર્ડ બચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર આર.સી. ડેવિસ માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર આર.સી. ડેવિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? મિનલ રાઠોડ દમયંતી બરડાઈ દિવાળીબેન ભીલ હમીદા મીર મિનલ રાઠોડ દમયંતી બરડાઈ દિવાળીબેન ભીલ હમીદા મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. હોમીભાભા ડૉ. સ્વામીનાથન ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. હોમીભાભા ડૉ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP