સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? સી ઈ બી ડી સી ઈ બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. ઝીંક વિટામીન-એ લોહતત્વ આયોડિન ઝીંક વિટામીન-એ લોહતત્વ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે ? કેસ્કોગ્રાફ સાયકાલોમીટર સાયટો ટ્રોન સાયકલો ટ્રોન કેસ્કોગ્રાફ સાયકાલોમીટર સાયટો ટ્રોન સાયકલો ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એસ.જી.પી.ટી. એચ.આઈ.વી. સી. બી. પી. એસ. એલીસા એસ.જી.પી.ટી. એચ.આઈ.વી. સી. બી. પી. એસ. એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP