ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

કેન્દ્રીય કાયદા સચિવ
કેન્દ્રીય કાયદા પ્રધાન
વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ?

સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શિક્ષણનો અધિકાર તે :

મૂળભૂત અધિકાર છે.
કુદરતી અધિકાર છે.
વહીવટી અધિકાર છે.
કાનૂની અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP