ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન.વડાપ્રધાન માન.નાણામંત્રી માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.નાણામંત્રી માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. મિલોન બેનરજી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મુકુલ રોહતગી મિલોન બેનરજી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મુકુલ રોહતગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1990 1991 1989 1992 1990 1991 1989 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? એક પણ નહીં ચોથા પાંચમાં છઠ્ઠા એક પણ નહીં ચોથા પાંચમાં છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ? 11મી લોકસભા 12મી લોકસભા 9મી લોકસભા 14મી લોકસભા 11મી લોકસભા 12મી લોકસભા 9મી લોકસભા 14મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP