Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

220 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ?

આદિત્ય, હિરણ્યગર્ભ
સવિતા, ભાસ્કર
ભાણ, ભાનુ
રવિ, કિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર
ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ?

સૂર્યમંદિર
ક્રિકેટ સ્ટેડિયમ
રૂદ્રમહાલય
કિર્તી તોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP