Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

165 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

નટવરલાલ પંડયા
મનુભાઈપંચોળી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

લઘુ દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ
સમ દ્રષ્ટિ
વક્ર દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ?

નાનાભાઈ ભટ્ટ
મૂળશંકર ભટ્ટ
ગિજુભાઈ બધેકા
હરભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

નિયમ
પ્રત્યાહાર
પ્રાણાયામ
ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP